પાકિસ્તાન સાથે તણાવ વધતા ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKના 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે
વધતી જતી ઠંડીને કારણે નોઈડામાં 8મી સુધીની તમામ શાળાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, બિહારની રાજધાની પટનામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં મતદાનની સુવિધા માટે એક દિવસની ટ્રેડિંગ રજા પાળી છે.
બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે વેદના પાઠ બંધ થઈ ગયા છે. હવે બદ્રીનાથની પૂજા બે દિવસ સુધી ગુપ્ત મંત્રોથી જ કરવામાં આવશે.
ચક્રવાતી તોફાન 'દાના'ની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે 23 થી 26 ઓક્ટોબર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી
પાટણના ચોરમારપુરા ખાતેની બે વર્ષથી બંધ હાલતમાં રહેલી કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે,અને સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.