ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, આદિવાસી અધિકારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી
અમરેલી જીલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યોનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરતમાં માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે. કારણ કે, આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન 'ગ્રોથ હબ સુરત બનશે.
કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કલેક્ટરને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેરમાં બાપાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને રાજભવનમાં મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
દેશભરમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ટીમ પર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.