ભરૂચ : સબ જેલ પાસેના મેદાનનો રમત ગમત ક્ષેત્રે ઉપયોગ કરવા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ માંગ
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ જેલ પાસેના મેદાન સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સબ જેલ પાસેના મેદાન સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 16 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 4 મહિલા અને 2 SC ઉમેદવારોના નામ છે. પાર્ટીએ અત્યાર સુધી 63
અમરેલી લેટરકાંડના વિરોધમાં સુરત ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી કાર્યકરો ધરણા પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભારતીય જનતા પાર્ટીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની સસ્તી રાજનીતિ માટે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના મૃત્યુનો ફાયદો ઉઠાવ્યો.
કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.કોંગ્રેસે અત્યાર
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે