નવા સંસદ ભવનના પક્ષમાં આ રાજકીય પાર્ટીનો સાથ , કહ્યું- ગર્વની વાત છે, અમે હંમેશા વિપક્ષની સાથે નથી..!
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે.
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ બંગલો 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ 2005માં મળ્યો હતો
મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે
રાજયમાં બિન સચિવાલયમાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા સરકાર માટે ગળામાંના હાડકા જેવી બની છે.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું સામાન્ય બોર્ડ તોફાની બન્યું હતુ. આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ