ગુજરાત સુરત : મનપાનું 6970 કરોડ રૂા.નું ડ્રાફટ બજેટ મંજુર, જુના પ્રોજેકટ પુરા કરવાનું લક્ષ્ય સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું. By Connect Gujarat 27 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : વરાછા હીરાબાગ સર્કલ પાસે ખાનગી લકઝરી બસમાં લાગી આગ, સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ખાનગી બસમાં ફાટી નીકળવાની ઘટનાએ અફરા-તફરી મચાવી દીધી છે. હીરાબાગ સર્કલ પર એક ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા આ દારૂની પોટલીયો નહીં પણ વડોદરા પોલીસની "આબરૂની ધૂળધાણી" છે... વડોદરા શહેરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના સર્કિટ હાઉસ જવાના રૂટ ઉપર ગાયની અડફેટે દેશી દારૂનો ખેપિયો આવી જતાં રોડ પર દેશીની દારૂની રેલમછેલ થઇ હતી. By Connect Gujarat 16 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વરના નટરાજ કોમ્પલેક્ષમાં પાંચ વાહનોમાં આગ, શું તુક્કલથી લાગી આગ.. ? ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આકાશમાં છોડવામાં આવતા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં લોકો તુક્કલ છોડી રહ્યા છે. By Connect Gujarat 15 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે વન વિભાગે કરી એક ઇસમની ધરપકડ... તાપી જિલ્લા વન વિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી By Connect Gujarat 05 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડના કપાસ વિભાગના લોડરે મહિલાને કચડી, જુઓ સીસીટીવી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલના નવા માર્કેટયાર્ડમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ મહિલાનું મૃત્યુ નીપજયું હતું By Connect Gujarat 03 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પાનોલી રેલ્વે સ્ટેશનવાળી ફાટક છ મહિના માટે બંધ કરાય અંકલેશ્વરના પાનોલી ઓવર બ્રિજની કામગીરીના કારણે 6 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાઈ છે. By Connect Gujarat 30 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું By Connect Gujarat 16 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજયમાં કોરોનાથી 10,100 સત્તાવાર મોત પણ અરજી મળી 38 હજારથી વધુ કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 10,100 જ્યારે સરકારે અત્યાર સુધી 22 હજારથી વધુને સહાય ચૂકવી By Connect Gujarat 15 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn