અંકલેશ્વર: અવાદર ગામની સીમમાં ખાનગી કંપનીના વર્કશોપમાંથી રૂ.44 હજારના માલમત્તાની ચોરી
તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા.....
તસ્કરો ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો ખુલ્લામાં રહેલ લોખંડની પ્લેટો નંગ-૬૨ મળી કુલ ૪૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા.....
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા કાર્યરત રાખવામા આવનાર છે. જેમાં તમામ પ્રકારના કેસોની સારવાર થઈ શકે તે પ્રકારે પૂરતો સ્ટાફ ઉપસ્થિત રહેશે
મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિત કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી
વૃધ્ધ મહિલા ઘરમાં એકલા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે માથામાં ઇજાઓ કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો
વર્ક વિઝા ઉપર ખેતી કામ કરી જીવન નિર્વાહ કરી રહેલા આ તમામ પરિવારો પાકિસ્તાનની મોંઘવારીની જગ્યાએ ગુજરાતની સ્થિતિના વખાણી રહ્યા છે,પાકિસ્તાનથી આવેલા 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.