જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર વેળા બાળકનું મોત, ડોક્ટર-સ્ટાફની બે’દરકારીના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો..!
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો..
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાનમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નીપજ્યાં
ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં....
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલક હરીશ મિસ્ત્રીએ બાઈક પર સવાર પિતા અમૃત મિસ્ત્રી અને પુત્ર હિરેન મિસ્ત્રીને અડફેટે લીધા
લીંબડી તાલુકાના ભગવાનપરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે.વાહનચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં સાળા સહિત 12 જેટલા મિત્રોએ 60 વર્ષીય બનેવી પર હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન મોત નીપજ્યું....
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......