રાજ્ય સરકારના કર્મચારીઓનું દિવાળી વેકેશન જાહેર,ચાર દિવસ મળશે રજા
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે 13.70 લાખ રૂપિયાના ખર્ચે ચોકમાં પેવર બ્લોકની કામગીરી સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રાત્રિના અંધકારમાં મોબાઈલ ટોર્ચના સહારે થતી કામગીરીની કેટલી ગુણવત્તા તેવો પ્રશ્નાર્થ કર્યો
શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા. ગતરોજ સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત આઠ શ્રમજીવીઓને ઇજા પહોંચી
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.
૧૫ દિવસ સુધી ડાઈવર્ઝન આપવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ રસ્તો આર.સી.સી.બેઝ સાથે પેવર બ્લોક દ્વારા બનાવવામાં આવ્યો છે...
ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા