જો તમે દરરોજ આથો આપેલા ખોરાક ખાઓ તો શું થાય.? જાણો નિષ્ણાત પાસેથી
આથો બનાવેલા ખોરાક (જેમ કે દહીં, અથાણું, ઇડલી, ઢોકળા, કાંજી, સાકરક્રોટ વગેરે) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.
આથો બનાવેલા ખોરાક (જેમ કે દહીં, અથાણું, ઇડલી, ઢોકળા, કાંજી, સાકરક્રોટ વગેરે) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.
યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ ઘરે પરત ફરતા 2 પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જોકે, વાઈરલ વિડિયોના આધારે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી રૂ. 1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ 6 મહિના પહેલા નોંધાઈ હતી
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પાસેની અને નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવતી સાંઈ ગોલ્ડન નજીક બહુમાળી ઇમારત જોખમી બની જતા રફીક ઝઘડિયાવાલાએ ઇમારત ઉતારી લેવા કરી માંગ
ચમારડી ગામમાં 2 દિવસ પહેલા એક યુવાને સૂતેલા શ્વાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં માથાના ભાગે લાકડીના ધડાધડ સપાટા મારી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધો
ભરૂચ શહેરના માતરિયા તળાવ વિસ્તારમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ જોવા મળતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત સાથે અંદાજે 5 ફૂટ લાંબા સાપનું સલામત રીતે રેસક્યું કર્યું