અંકલેશ્વર : શારદા ભવન ખાતે ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો,સાત વર્ષની મહેનતે દીકરીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી
આરંગેત્રમનાં દિક્ષાંત સમારોહમાં આ દીકરીઓએ ભરતનાટ્યમની વિવિધ નૃત્યકલા પુષ્પાંજલિ, અલરિપ્પુ,જતિશ્વરમ,વરનમ,પદ્દમ,કિનમ,શ્લોકમ,તિલ્લાના,મંગલમ પર કૃતિઓ રજુ કરી