અંકલેશ્વર: ભાજપ દ્વારા GST રિફોર્મ અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું કરવામાં આવ્યું આયોજન
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુભાઇ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું..
છેલ્લા 20 વર્ષથી શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન,ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોટ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું........
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ....
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ યુવકો જ્યારે કારને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે પોલીસે ખોટી રીતે તેમની સાથે મારઝૂડ કરી અને તેમને ડિટેન કર્યા
બોરભાઠા રોડ પર પોલીસે ઈસમો પાસેથી ટેમ્પો કટિંગ અંગે પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. પરંતુ તે કાવતરૂ નિષ્ફળ નિષ્ફળ રહ્યું