મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવતા અરાજકતા સર્જાઈ
જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.........
જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.........
તળાવમાં સોમા રાઠોડનાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી,અને આજરોજ સવારના સમયે સોમા રાઠોડનો મૃતદેહ તળાવના પાણી માંથી મળી આવ્યો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોટર્મ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી
યોગાસન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને લવચીકતા વધારે છે. નિયમિત યોગાભ્યાસ હૃદયને સ્વસ્થ રાખવા, પાચન, રક્ત પરિભ્રમણ અને હાડકાંને સુધારવા માટે ફાયદાકારક બની શકે છે. યોગ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી.પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોષડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા 13 લાખ 29 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કર્યો
હર્ષ સંઘવીએ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા
અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કિંગમાં ટેમ્પો મૂકી હોટલમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ટેમ્પામાં રહેલ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છે,
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....