વલસાડ : કાંજણ રણછોડમાં સ્મશાન જવાના રસ્તે કીચડનું સામ્રાજ્ય સર્જાતા,અંતિમ સંસ્કાર માટે પણ હાલાકી
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના લોકો માટે ખરાબ અને કાદવ કીચડ યુક્ત રસ્તાના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે. વાહનચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે.
આ મંદિરનું નામ ઋણ મોચન હનુમાનજી એ માટે પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથે ગમે તેનું ઋણ હોઈ અને એ વ્યક્તિ પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે તો તેના માથેથી ઋણ ઉતરી જાય છે..
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું