Connect Gujarat

You Searched For "corona virus gujarat"

અમદાવાદ : ચાની કીટલી બાદ હવે પાનના ગલ્લા પર AMCએ બોલાવી તવાઈ, જાણો શું છે કારણ..!

18 Sep 2020 9:46 AM GMT
અમદાવાદમાં ચાની કીટલીઓ બાદ હવે પાનના ગલ્લાઓ પર સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં ન આવતું હોવાનું જોવા મળ્યું...

સુરત : કતારગામના હીરા યુનિટોમાં એકસાથે 16 રત્ન કલાકારોને આવ્યો કોરોના પોઝિટિવ, જાણો પછી મનપાએ શું કર્યું..!

15 Sep 2020 11:08 AM GMT
સુરત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ એચ.વી.કે ડાયમંડ...

રાજકોટ : જેતપુરમાં અગ્રગણ્ય સામાજિક સંસ્થા JCIની સેવાકિય પ્રવૃત્તિ, શહેરીજનોને કર્યું માસ્કનું વિતરણ

10 Sep 2020 6:15 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે અગ્રગણ્ય સામાજિક સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે...

અમદાવાદ : 94થી વધુ રાજકીય આગેવાનો કોરોનાની ઝપેટમાં, રાજકીય મેળાવડાઓ છે કારણભુત

4 Sep 2020 10:30 AM GMT
રાજયમાં સાંસદો અને મંત્રીઓ સહિત અત્યાર સુધીમાં 94 જેટલા રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ હોવા છતાં સરકારના...

કોરોનાનો કહેર: 1020 નવા કેસ સાથે 28 દર્દીના મોત, કુલ આંક 51,485

22 July 2020 3:18 PM GMT
રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે. આજે સતત બીજા દિવસે 1000થી વધુ કેસ નોંધાયા છે. એટ્લે કે 1020 નવા કેસ આવ્યા. રાજ્યમાં 21 જુલાઈની સાંજથી 22 જુલાઈની...

રાજયમાં પહેલીવાર એક જ દિવસમાં 615 નવા કેસ, 18ના મોત સાથે કુલ આંકડો 30773

27 Jun 2020 3:27 PM GMT
રાજ્યમાં 26 જૂનની સાંજથી 27 જૂનની સાંજ સુધીમાં કચ્છના આર્મી કેન્ટોનમેન્ટમાં 11 સહિત કોરોનાના 615 કેસ નોંધાયા છે. તેમજ 18 દર્દીના મોત થયા છે. આમ આજે...

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં આવી પહોંચી વર્ષારાણની સવારી

21 Jun 2020 10:46 AM GMT
કોરોના વાયરસના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા અંગે અસમંજસ ચાલી રહી છે તેવામાં રાજયભરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. કચ્છના માંડવીમાં 6...

દાહોદ : દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ થયા ફરાર, પોલીસબેડામાં મચ્યો ખળભળાટ

1 May 2020 7:26 AM GMT
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ ફરાર જતા પોલીસબેડા સહીત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.મળતી માહિતી અનુસાર, દેવગઢ બારિયા...

રાજયમાં 4 હજારથી વધારે ઉદ્યોગો થયા ચાલુ, ભરૂચના 450 ઉદ્યોગોનો પણ સમાવેશ

20 April 2020 1:37 PM GMT
રાજયના અર્થતંત્રને ધબકતું કરવા માટે રાજયમાં સોમવારના રોજથી શહેરી વિસ્તારોની બહાર આવેલાં 4 હજાર જેટલા ઉદ્યોગો શરૂ થઇ ચુકયાં છે અને તેમાં ભરૂચ જિલ્લાના...

ગુજરાતમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક પહોંચ્યો 58 પર

19 April 2020 6:36 AM GMT
રાજ્યમાંકોરોનાના વધુ 228 કેસ સામેઆવ્યા છે અને 5 લોકોના મોતથયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજમૃત્યુઆંક 58એ...

અમદાવાદ : જમાલપુર વિસ્તારમાં પોલીસની મદદે આવ્યાં સ્થાનિક સ્વયંસેવકો

18 April 2020 1:26 PM GMT
અમદાવાદમાંદાણીલીમડા અને કોટ વિસ્તારમાં કરફયુનો કડકાઇથી અમલ કરાવાયા રહયો છે. મહિલાઓ માટેઆપવામાં આવેલી છુટ વેળા સોશિયલ ડીસ્ટન્સીંગનો અમલ કરાવાય રહયો...

અમદાવાદ : જમાલપુર ફાયર સ્ટેશન ખાતે અનોખી વસ્તુ, તમે પણ જુઓ શું છે

18 April 2020 11:52 AM GMT
અમદાવાદમાંવધી રહેલા કોરોના વાયરસના દર્દીઓના કારણે સમગ્ર શહેરને સેનીટાઇઝ કરાય રહયું છેત્યારે આ કામગીરી કરતાં ફાયરબ્રિગેડના જવાનોની સલામતી માટે જમાલપુર...