દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા, 20 સંક્રમિતોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા છે અને 20 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા છે અને 20 સંક્રમિતોના મોત થયા છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર કામ કરી રહી
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
એક સમયે ઇ-વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે.
નર્મદા જિલ્લામાં ધમધમતી નર્મદા સુગર ફેક્ટરી આજે ગુજરાત રાજ્ય અને દેશની અન્ય સુગર મિલો માટે પથદર્શક બની ગઈ છે.
અમદાવાદના પીરાણા ખાતે આવેલાં નિષ્કલંકી આશ્રમ ખાતે મળેલી આરએસએસની બેઠકનું સમાપન થયુ઼ં છે.