Home > covid19 gujarat
You Searched For "Covid19 Gujarat"
અમદાવાદ : ફાયર વિભાગમાં પણ કોરોનાનો પગપેસારો, ફાયર અધિકારીઓ થયા સંક્રમિત
2 Dec 2020 8:01 AM GMTઅમદાવાદમાં ફેલાઈ રહેલી કોરોનાની બીજી લહેરમાં કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. સતત સંક્રમણની વધી રહેલી સંખ્યામાં હવે ફાયર અધિકારીઓનો પણ સમાવેશ થયો છે....
ઘણા દિવસો બાદ રાજકોટમાં એક જ દિવસમાં 105 કેસ નોંધાયા જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 મહિના બાદ પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો
30 Nov 2020 4:28 PM GMTશહેરમાં આજે સાંજ સુધીમાં 105 કેસ નોંધાયા છે. રાજકોટમાં ઘણા દિવસો બાદ આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં...
રાજ્યમાં આજે કોરોનાના 1560 નવા કેસ નોધાયા, જ્યારે 1302 દર્દીઓ થયા સ્વસ્થ
26 Nov 2020 4:15 PM GMTદિવાળી બાદ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1560 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે...
કોવિડ-19 : રાજ્યમાં આજે 1510 નવા કેસ નોધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર
24 Nov 2020 2:35 PM GMTરાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1510 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે....
અમદાવાદ : શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો, પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ ખતરો
23 Nov 2020 10:23 AM GMTઅમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તાર કોરોના વિસ્ફોટ થતા ચિંતાજનક આંકડાઓ બહાર આવી રહ્યા છે. શહેરના સફલ 1 અને 2 તથા ઇસ્કોન પ્લેટિનિયમમાંથી કોરોનાના સૌથી વધારે...
અરવલ્લી : ઇતિહાસમાં પહેલીવાર કાર્તિકી પૂનમનો મેળો કરાયો રદ્દ, જાણો શું છે કારણ..!
23 Nov 2020 9:18 AM GMTઅરવલ્લી જિલ્લાની ગીરીકંદરાઓમાં ભરાતો શામળાજીનો સૌથી મોટો મેળો એવો કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે કોરોના મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યો છે.કારતક સુદ...
ગીર સોમનાથ : કોરોનાનું સંક્રમણ રોકવા લોકો માટે કરફયુ, ભાજપના નેતાઓ ઉત્સવોમાં મસ્ત
22 Nov 2020 9:44 AM GMTએક તરફ રાજયમાં કોરોનાએ ઉથલો માર્યો છે તો બીજી તરફ સત્તાધારી ભાજપના નેતાઓ ઉત્સવો અને શકિત પ્રદર્શનમાં મસ્ત જણાય રહયાં છે. લોકો માટે કરફયુ જાહેર કરાયો...
અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશનથી AMTS ખાસ બસો દોડાવશે, જુઓ શું છે કારણ
21 Nov 2020 8:37 AM GMTઅમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં નાઇટ કરફયુ અમલમાં મુકી દેવામાં આવ્યો છે. નાઇટ કરફયુના કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અટવાયા હતા. તેમના...
સુરત : કોરોનાના કહેર વચ્ચે છઠ્ઠ પૂજાનું આયોજન રદ્દ કરાયું, ભક્તોએ ઘરે જ પૂજા કરવા તંત્રની આપીલ
20 Nov 2020 8:02 AM GMTસુરતમાં કોરોના સંક્રમણને લઈ જાહેરમાં તાપી નદીના કિનારે અને તળાવ પર દર વર્ષે થતું પૂજન-અર્ચન છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા આ વર્ષે રદ્દ કરવામાં આવ્યું...
અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના 3 જજ કોરોના સંક્રમિત, કોર્ટ શરૂ થવા પર સર્જાયું અસમંજસ
19 Nov 2020 11:11 AM GMTગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો હાહાકાર યાથવત છે, ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટમાં ફરી કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં હાઇકોર્ટના 3 જજ...
અમદાવાદ : ઉત્તર ભારતીયોનો પારંપારિક તહેવાર છઠ્ઠ પૂજા જાહેરમાં નહીં યોજાય
18 Nov 2020 12:15 PM GMTદિવાળીનાં તહેવારો બાદ કોરોના વાયરસનાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના કાળમાં જ્યાં તહેવારોની ઉજવણીમાં પરીવર્તન આવ્યું છે ત્યાં હવે ઉત્તર...
અમદાવાદ : છેલ્લા 3 દિવસમાં કોરોનાના દર્દીઓની વધી સંખ્યા, નાયબ મુખ્યમંત્રીએ તબીબો સાથે યોજી બેઠક
17 Nov 2020 10:35 AM GMTઅમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધેલી સંખ્યાની ગંભીરતા પારખી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ સંકુલની તમામ...