ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, નગરપાલિકાની બેદરકારી સામે આવી
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
અંકલેશ્વરના પાનોલીમાં રસ્તે રઝડતી અને અકસ્માતગ્રસ્ત ગાયને બચાવવા અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.અકસ્માતમાં ઘાયલ ગાયને આશ્રમમાં લાવી તેની સારવાર દ્વારા નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં અસમાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કેટલીક ગાય પર જીવલેણ હુમલા કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.
દ્વારકા જિલ્લાના ભાણવડ - ખંભાળિયા રોડ પરથી મોપેડ પર ગૌમાંસ લઇ જતા દંપત્તિ ઝડપાયું હતું,જ્યારે પોલીસ તપાસમાં આ ઘટનામાં અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે,
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી
પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો