ભરૂચઅંકલેશ્વર ઉમરવાડા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં બાંધી રાખેલી બે ગાયને પોલીસે મુક્ત કરાવી પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:J.B.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ગૌ પૂજન કરાયુ ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગાયના ધણને નડેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત… ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા By Connect Gujarat Desk 21 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: શ્વાન દ્વારા કરાયેલ હુમલામાં ઘાયલ વાછરડાનો કરુણા એનિમલ એમબ્યુલન્સની ટીમે સારવાર કરી જીવ બચાવ્યો અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું. By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તાલુકા પોલીસે કંથારીયા ગામમાં ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું,2 આરોપીઓની ધરપકડ ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.ડી.ઝણકાટની ટીમને બાતમી મળી હતી કે કંથારીયા ગામના વાડી ફળિયામાં ગરમીયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 15 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ ખાતે શહેરીજનો માટે વિશેષ વ્યવસ્થા કરાય... મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાગરા-કોઠીયા ગામની સીમમાંથી કતલના ઈરાદે લઈ જવાતા ગૌ-વંશને પોલીસે બચાવ્યું, રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત... ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોઠીયાથી ભેરસમ જતા માર્ગ પરથી ગૌ-વંશ ભરેલ ટેમ્પો સાથે એક આરોપીને વાગરા પોલીસે ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: વિશ્વની સૌથી નાની ગાયનું ગાયત્રી પરિવારમાં આગમન અમરેલી જિલ્લાના ગાયત્રી પરિવારના આશ્રમમાં દુર્લભ પુંગનુર ગાયનું આગમન થયું છે,આ ગાયની પ્રજાતિને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,ખાસ આ ગાય આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCની જલધારા ચોકડી નજીક ગાયે વૃદ્ધને શીંગડે ચઢાવ્યા, ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ અંકલેશ્વર જીઆઇડીસીમાં જલધારા ચોકડી નજીક રસ્તે રખડતી ગાયે વૃદ્ધ પર હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn