તાપી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું ...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું ...
અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
સુરતમાં બિહાર દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું.
તેમના જન્મ દિવસે સુરત શહેર અને રાજ્યભરમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની સ્થળ મુલાકાત કરી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનનો કાર્યરત હતા.હવે એક નવું 40મુ પોલીસ સ્ટેશન ડ્રીમ સીટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે જેનું કેન્દ્રીય જળ સંપતિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
શ્વ વિખ્યાત કાપડ ઉદ્યોગ માટે સિલ્ક સિટી તરીકે જાણીતું છે. સુરત ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગનો એક મુખ્ય આધારસ્તંભ છે, જે અર્થતંત્રને વેગ આપવા અને મોટાપાયે રોજગાર પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે