ગુજરાતAAP અને BJP વચ્ચે "ઘમાસાણ" : સુરતમાં AAPના કાર્યકરોને માર મરાયો, તો વડોદરા-અમદાવાદમાં ઉગ્ર વિરોધ સુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. By Connect Gujarat 02 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ચોટીલામાં આખલાથી બચવા ગાય કપડાની દુકાનમાં ઘુસી, જુઓ LIVE દ્રશ્યો ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે. By Connect Gujarat 26 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : રખડતાં ઢોરોને પાંજરે પુરવાની તૈયારીઓ શરૂ, વધુ એક ઢોર ડબ્બો બનશે ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે. By Connect Gujarat 22 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાને પહેરેલી કેસરી ટોપીએ જમાવ્યું આર્કષણ, જુઓ શું છે વિશેષતા અમદાવાદમાં રોડ-શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી રંગની ટોપી આર્કષણનું કેન્દ્ર બની છે. By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાન મોદીએ કર્યો 9 કીમી લાંબો રોડ શો, રસ્તાઓ પર ઉમટી જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી. By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મનસુખ વસાવાના "મન કી બાત " આવેદનના રૂપમાં, જુઓ કેમ આવ્યાં લોકો સમર્થનમાં કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપવાનો સિલસિલો શરૂ થયો છે. By Connect Gujarat 02 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ પુર્ણ થયાં, માણેક બુરજ પર કરાયું ધ્વજારોહણ અમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું...... By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn