“વિશ્વ આરોગ્ય દિવસ” : ભરૂચ-અંકલેશ્વરના સાયાકલીસ્ટ દ્વારા યોજાય સાયકલ યાત્રા…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચના સાયાકલીસ્ટ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ બચાવોના સંદેશ સાથે યુપીના જૌનપુરથી નીકળેલ સાઇકલ યાત્રી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું
ભારત દેશ હાલમાં ઘણી ઊંચાઈ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વના દેશો નોંધ લઈ રહ્યા છે
પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા
નેશનલ કેડેટ કોર્પ-NCCના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી સુધીની સાયકલ રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.
ભોપાલથી 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રાએ નીકળેલ યુવતીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
મહિલા કલ્યાણ અને આત્મ નિર્ભરતા તથા પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા મધ્યપ્રદેશની યુવતીની 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રા વડોદરા ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.