મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇસમે કરી 20 કરોડ રૂપિયાની માંગણી...
ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે
એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા પિતાએ પુત્રને બિલ્ડીંગના આઠમા માળ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે.
આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.
સાઉથ સિનેમાથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેના કારણે દરેક લોકોના આધાત લાગ્યો છે.
અપર્ણા નાયરનું મૃત્યુ મલયાલમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી અપર્ણા પી. નાયર ગુરુવારે તિરુવનંતપુરમના કરમણામાં તેમના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા,