અંકલેશ્વર: DGVCL દ્વારા એનર્જી કન્ઝર્વેશન મંથ અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન
દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝન દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા
દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા
ઝઘડીયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગડખોલ,અંદાડા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી
વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા
પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.દ્વારા તારીખ 27મી જુલાઈ 2024ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે.