ભરૂચ: આમોદ-જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ, આજવા સરોવરમાંથી પાણીની સતત આવક
ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ છે.ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટ નોંધાય છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે...
ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ છે.ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટ નોંધાય છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે...
આમોદમાં ઢાઢર નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતા ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યા છે....
ભરૂચ જીલ્લાના આમોદ નજીક ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસરતા મગરો બહાર નીકળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વન વિભાગે રહેણાંક વિસ્તારમાંથી 3 જેટલા મગરનું રેસક્યું કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું
આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં હાલમાં જ પાણીએ ભયજનક સપાટી પાર કરી હતી. જેને લઇ આમોદ તાલુકાના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ પૂર અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ઢાઢર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે,જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું.