સુરત:હીરા મંદીની અસરને પગલે 603 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો,ન.પ્રા.શિક્ષણ સમિતિ શાળાના અધિકારીએ આપી પ્રતિક્રિયા
હીરા ઉદ્યોગની મંદીના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે,અને તેના લીધે આ રત્નકલાકારોના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઉભું થયું 603 બાળકોએ અભ્યાસ છોડી દીધો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી