ભરૂચ: નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા ઋષિકુમારનું મોત
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું
જિલ્લાના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેની કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.
બોલિવૂડ અને ઓટીટી જગતના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
GIDC માં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું
પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.
સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત નિપજતા મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલની ગંભીર હોવાનો આક્ષેપ કર્યો હતો.