ભરૂચ: જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોમાં રોષ
જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
જંબુસર નગર સેવાસદનના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે
આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનો દાવો કરવામાં આવે છે.
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,
વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત લાલબાગ તળાવ વર્ષોથી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન સાબિત થયું છે
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા બરાનપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને પ્રદૂષિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.