જૂનાગઢ: આયુર્વેદિક શિરપના નામે કેફી પીણાનું વિતરણ, 5 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલેજ ધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે