ભરૂચ: ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો
ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું.
ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું.
ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીજીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાયો હતો
અંકલેશ્વરના રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાદ ગામે પૂર અસરગ્રસ્ત લોકોને સહાય વિતરણ કરવામાં આવી હતી.
ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.