ભરૂચ: શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીએ ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા,બેના મોત,એકની શોધખોળ ચાલુ
ભરૂચના તીર્થધામ શુકલતીર્થની જાત્રામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકો નર્મદા નદીમાં ન્હાવા જતા ડૂબ્યા હતા,જેમાં બે નાં મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી રહી છે.