ભરૂચ: શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડો.કુરિયનનો આજે જન્મદિવસ
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું
દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.
ભરૂચની દૂધધારા ડેરી દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરાયું હતું.
દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક એવા પરિવારની સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે.
શહેર-જિલ્લામાં આહીર-માલધારી સમાજ દ્વારા હડતાળ, વિરોધ પ્રદર્શન સાથે નર્મદા નદીમાં દુગ્ધાભિષેક કરાયો
પશુઓમાં પ્રસરી રહેલા ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નર્મદામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે શરૂ કરાયું