ભરૂચ: નિવૃત્ત શિક્ષકોને એક જ સાથે તમામ લાભો અપાયા, શિક્ષણ વિભાગ દ્વારા યોજાયો કેમ્પ
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 1થી 8 અને ધોરણ 12માં પુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે.
ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં 33 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો
અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી.