ગુજરાતભાવનગર : શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં "પાણીનો પોકાર", મહિલાઓએ કરી જીતુ વાઘણીને રજૂઆત... શહેરના કુંભરવાડા વિસ્તારમાં પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓએ ભાજપ કાર્યાલય પહોંચી શિક્ષણ મંત્રી જીતુ વાઘણીને ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 05 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ હાથમાં ઝાલ્યો સાવરણો, કરી સર ટી. હોસ્પિટલની સાફ સફાઇ... રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી. By Connect Gujarat 04 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ નિવેદન બાદ વાલી મંડળમાં રોષ, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: હવે ટ્રાફિક પોઈન્ટ પર બાળકોને મળશે શિક્ષા,જુઓ સરકારનો શું છે નવતર અભિગમ રાજ્ય સરકાર દ્વારા રસ્તે રખડતા બાળકોના અભ્યાસ માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સિગ્નલ યોજના અંતર્ગત 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે. By Connect Gujarat 07 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું કાર્ય પુરજોશમાં,શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ લીધી મુલાકાત અમદાવાદમાં નિર્માણ પામી રહેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની બિલ્ડીંગની શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી By Connect Gujarat 24 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ બની ખંડેર સુરત ઓલપાડના કુડસદ ગામે આયોજન વગર સાત વર્ષ પહેલાં બનાવેલી સરકારી શાળા ઉપયોગ વગર જ ખંડેર બની છે. By Connect Gujarat 05 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદગાંધીનગર: ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીને સાયન્સના B-ગ્રુપમાં પ્રવેશ લેવાની છૂટછાટ આપતો નિર્ણય ! રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે By Connect Gujarat 22 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટરાજકોટ: શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી જન આશીર્વાદ યાત્રા લઈ પહોંચ્યા, ખોડલધામમાં 100 કિલો ચાંદી સાથે રજત તુલા કરાય By Connect Gujarat 07 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણછોટાઉદેપુર : પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પછાતપણું મહેણું ભાંગવું હશે તો શિક્ષણ લેવું જ પડશે, શુભારંભ કરાવતા મંત્રી ચુડાસમાએ આપ્યું નિવેદન. By Connect Gujarat 31 Jul 2021Share Twitter Share Whatsapp LinkedIn