Home > education policy
You Searched For "Education Policy"
વડોદરા : નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધો-1માં પ્રવેશ મામલે વાલીઓ બન્યા આક્રમક...
12 Feb 2023 11:05 AM GMTનવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મામલે વાલીઓ આક્રમક બની વડોદરાના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે...
ગાંધીનગર : નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર બેઠકનો આજથી પ્રારંભ કરાયો...
1 Jun 2022 11:39 AM GMTગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત દેશના અલગ અલગ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ: દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ભાજપ શિક્ષક સેલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું
27 Feb 2022 4:41 AM GMTદેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ગીર સોમનાથ ભાજપ શિક્ષક સેલ દ્વારા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
અમરેલી : સરકારની શિક્ષણનિતિના વિરોધમાં કોંગી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકર્તાઓની અટકાયત
2 Aug 2021 8:58 AM GMTચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિને એક વર્ષ પુર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ- શિક્ષકોને સંબોધિત કર્યા
29 July 2021 12:57 PM GMTદેશમાં તારીખ 29મી જુલાઇ 2020ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલમાં મુકવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નિતિ અમલમાં આવ્યાંને એક વર્ષ પુર્ણ થતાં...
ભરૂચ : કોરોનાની મહામારી ઘટતા હવે વર્ગખંડમાં શિક્ષણ આપવા શાળા સંચાલકો મક્કમ
23 July 2021 10:14 AM GMTધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી.
સુરત : મનપા દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશી, 3 ભાષામાં અપાશે શિક્ષણ
20 July 2021 11:20 AM GMTઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓને અપાશે 3 ભાષામાં શિક્ષણ, મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયનો આજથી અમલ શરૂ
વલસાડ : RTE એક્ટ અંતર્ગત બિનઅનુદાનિત ખાનગી પ્રા. શાળામાં વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે
25 Jun 2021 9:50 AM GMTગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ-૧૨ (૧) (ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામુલ્યે ધો....
ભરૂચ: શિક્ષણ વિભાગના પરિપત્ર સામે વાલીઓનો વિરોધ, જુઓ સરકારના કયા નિર્ણયથી વાલીઓમાં રોષ
9 Feb 2021 8:27 AM GMTગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે આર.ટી.ઇ. એક્ટમાં શાળા પ્રવેશ માટે સુધારો કરી હવે પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા બાળકને જ...
ભરૂચ : નવી શિક્ષણનિતિમાં શિક્ષકોની કેવી રહેશે ભુમિકા, સમજો જાણીતા ટ્રેનર પરેશ ભટ્ટ પાસેથી
6 Dec 2020 12:14 PM GMTભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તેના આધુનિક પધ્ધતિથી આપવામાં આવતાં શિક્ષણ માટે જાણીતી છે. શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ...