ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરાયો છે. પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તેના સભ્યોને એટીએમ દ્વારા પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા ઉપાડવાની સુવિધા પ્રદાન કરવા જઈ રહ્યું છે.
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા,
આસામ સરકારની કેબિનેટે રવિવારે રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેબિનેટે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાના વધારાને મંજૂરી
કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.તારીખ 16મી ઓક્ટોબરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.