અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
અંકલેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું......
અંકલેશ્વર ના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું......
માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વહીવટ અને ઇ.ચા.નાયબ માહિતી નિયામક સંજય પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ ભરૂચ માહિતી કચેરી ખાતે યોજાયો
ભરૂચ શહેરના પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર ક્રુતિઓ રજુ કરી
ભરૂચના હાંસોટના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે આગેવાનો દ્વારા બાળકોને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી
અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર સતનગર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કે.આર.મકવાણા વયનિવૃત્ત થતા ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું
તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.