ભરૂચ : PM મોદીએ શુક્લતીર્થના લાભાર્થી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો, વતનમાં રહી ખેતી કરવાના નિર્ણયને આવકાર્યો...
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, જેની પહેલના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.