ભરૂચ ભરૂચ : નવા તવરા સીમમાં અજાણ્યા ઈસમોએ 260 આંબાના વૃક્ષોનું કર્યું નિકંદન, પોલીસ ફરિયાદ નોંધાવવા ખેડૂતની તજવીજ નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : આગોતરી વાવણીમાં પાછોતરા વરસાદે મગફળીના પાકનો દાટ વાળ્યો, સુડી વચ્ચે સોપારી જેવી ખેડૂતોની હાલત ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ મગફળીની આગોતરી વાવણી કરી હતી. By Connect Gujarat 28 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુશળધાર વરસાદના કારણે મકતમપુર નજીકના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાં પાણી ફરી વળ્યું ભરૂચ જીલ્લામાં ગત રોજ વરસેલા 5 ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. By Connect Gujarat 13 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત : વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ ચોમાસુ વાવેતરના કર્યા શ્રી ગણેશ… સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. By Connect Gujarat 22 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 24 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: આદિવાસી મહિલાએ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે રૂ. 5 લાખની આવક મેળવી પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે By Connect Gujarat 16 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કેળાની ખેતીમાં મબલક પાક તો થયો પણ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી By Connect Gujarat 26 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. By Connect Gujarat 21 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો... By Connect Gujarat 29 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn