વલસાડ : હવે ખેડૂતોને મળશે 6 કલાક પૂરતો વીજ પુરવઠો, ઉર્જામંત્રીનો તત્કાલિન નિર્ણય
રાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
કચ્છની કેસર કેરીનાં ઓછા ઉત્પાદનના કારણે કેરી મોંધી બનતા રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના મણાર ગામના ખેડૂત દ્વારા કેરીના પાકની પ્રાકૃતિક ખેતી કરી મબલક આવક મેળવી છે
ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે.
જિલ્લામાં વર્ષો પહેલા બનેલ સુખી સિંચાઇના ડેમમાં આજે ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખાં મારી રહ્યા છે જેની સામે અધિકારી કોઈ પગલાં ન લેતા ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે.
મહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે.