અંકલેશ્વર : જીઆઇડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં ભીષણ આગથી નાસભાગ મચી
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બનાવના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાનમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નીપજ્યાં
આગની તીવ્રતા એટલી હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં રાહત
માર્ગ પરથી પસાર થતી એક CNG વેનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વેનના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તરત જ ગાડી રોકીને નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી
ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં તેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.