અંકલેશ્વર : આગ લાગવાની સતત ત્રીજી ઘટના સામે આવતા ફાયર લાશ્કરો દોડતા રહ્યા..!
અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલ નવજીવન હોટલ પાછળના ભાગમાં રહેલા ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા
અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલ નવજીવન હોટલ પાછળના ભાગમાં રહેલા ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મીલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો......
ભરૂચના જંબુસર ખાતે એસ.ટી. ડેપો સર્કલ નજીક ચાલુ બાઇકમાં આગ લાગતા બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો સ્થાનિક દુકાનદારોએ આગ પર મેળવ્યો કાબૂ
આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા.અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બનાવના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાંથી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મકાનમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નીપજ્યાં
આગની તીવ્રતા એટલી હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં રાહત
માર્ગ પરથી પસાર થતી એક CNG વેનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વેનના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તરત જ ગાડી રોકીને નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી