અમરેલી : જાફરાબાદના તોફાની દરિયામાં ગુમ 11 માંથી 3 માછીમારોના મૃતદેહ મળ્યા,પરિવારમાં છવાયો માતમ
જાફરાબાદ દરિયામાંથી 30 નોટિકલ માઈલ દૂર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા
જાફરાબાદ દરિયામાંથી 30 નોટિકલ માઈલ દૂર 3 મૃતદેહ મળી હોવાના એહવાલો છે. જાફરાબાદના 7 માછીમારો અને ગીર સોમનાથના 4 મળીને કુલ 11 માછીમારો લાપતા થયા હતા
ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમના જીવન ધોરણ પર પણ અસર પહોંચી છે.
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.ફિશરીઝ વિભાગ દ્વારા વર્ષ 2021 -22માં પાકિસ્તાન દ્વારા બંધક બનાવાયેલા માછીમારોને પોતાના વતનમાં પરત લાવવામાં આવ્યા હતા.
શ્રીલંકન નેવીએ મંગળવારે સવારે 13 ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 માછીમારો ઘાયલ થયા હતા. આ તમામ ડેલ્ફ્ટ આઇલેન્ડ નજીક માછીમારી
ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.
ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં માછીમારીમાં રોકાયેલા 78 માછીમારો સાથે બે બાંગ્લાદેશી માછીમારી ટ્રોલર્સને અટકાવ્યા છે કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને તેનું ઓપરેશન શરૂ કર્યું. હતું
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.