અંકલેશ્વર : બોરભાઠા બેટ નજીક નદી કિનારેથી વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફ નર્મદા નદી કિનારેથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં દરમિયાન અ.હે.કો. જગદિશસિંહ રણજિતસિંહ તથા અ.પો.કો. નિલેશસિંહ ભાણાભાઇનાઓએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વલસાડ શહેરની સાયન્સ કોલેજ પાછળની એક સોસાયટીના પ્લોટમાંથી માનવકંકાલ મળ્યું હતું. જેમાં સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવતા માનવકંકાલ કોઈ યુવતીનો હોવાનું સામે આવ્યું છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીકની માવલ ચેકપોસ્ટ પર રૂ.સાત કરોડથી વધુ કેસ સાથે પોલીસે મહેસાણાના બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.