નવસારી: દાંડીના દરિયામાં 7 લોકો ડૂબવાનો મામલો, 4 મૃતદેહ મળી આવ્યા, 3 લોકોનો બચાવ
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ચૂંટણીની જાહેરાત બાદ જ આચારસંહિતા અમલમાં આવે છે. પરંતુ આ એવો પણ સમય છે કે, જ્યારે તમામ પક્ષો મતદારોને લોભાવવા તેમના પ્રયાસો કરે છે,
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામનો 28 વર્ષીય યુવાન 7 મહિના અગાઉ કોઈને કહ્યા વિના ચાલ્યો ગયો હતો.
અંકલેશ્વરના લેકવ્યું પાર્કના નાળામાંથી 10 દિવસથી ગુમ અસ્થિર મગજની મહિલા મળી આવી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી
સૂત્રો અનુસાર ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ડાયમંડ કંપનીના કર્મચારીને લૂંટ્યા હતા. ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા હતા