પાટણના 1,279મા સ્થાપના દિવસની ઉજવણી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી સમારોહ યોજાયો...
પાટણ નગરના 1,279મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણ શહેરની એમ.એન.હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.