ભરૂચ : આમોદમાં રૂ. 70 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ કરાશે, MLA ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આમોદ શહેરમાં મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં વધુ એક નોંધપાત્ર ઉમેરો થયો.......
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આમોદ શહેરમાં મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં વધુ એક નોંધપાત્ર ઉમેરો થયો.......
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.
જુના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં રૂપિયા 1.7 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયના નિર્માણ કાર્યનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.