ગાંધીનગર : કોરોનાથી મૃતકોને વળતરની માંગ સાથે કોંગ્રેસનો હોબાળો
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે.
કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો, પ્રદીપસિંહ જાડેજા પણ રહ્યા ખાસ ઉપસ્થિત.
ગુજરાતમાં મુખ્યમંત્રીથી માંડી આખેઆખી કેબીનેટ બદલી નાંખવામાં આવી છે ત્યારે નવા મંત્રીઓ પણ તેમના કામે લાગી ગયાં છે