ગાંધીનગર : ખેતીની જમીનના રી-સર્વેને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વાંચો વધુ..!
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાય હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય હતી,
ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા.
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.