વડોદરા વડોદરા: ગણેશ પંડાલમાં ચોરી કરીને મૂર્તિ ખંડિત કરનાર ઈસમની પોલીસે કરી ધરપકડ વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે,ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:ગણેશ મહોત્સવ દરમ્યાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાય હતી By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન પર “પ્રતિબંધ”, શહેરમાં 3 કુત્રિમ કુંડનું કરાશે નિર્માણ... આગામી ગણેશ મહોત્સવને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ગણેશ ઉત્સવના આયોજકો વચ્ચે બેઠક યોજાય હતી. By Connect Gujarat 12 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: સાવરકુંડલાના સદભાવના ગૃપ દ્વારા ગણેશ મહોત્સવમાં રૂ.21 લાખની ચલણી નોટનો કરાયો શણગાર સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે. By Connect Gujarat 06 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના. By Connect Gujarat 10 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે..... By Connect Gujarat 23 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ચાર ફુટની ગણેશજીની પ્રતિમા માટે સરકારની છુટ પણ હજી બજારમાં ખરીદી નીકળી નથી કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું છે By Connect Gujarat 08 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn