ગીર સોમનાથ : લાટી ગામના દરિયા કિનારે રહસ્યમય કન્ટેનર તણાઈ આવતા કુતુહલ,એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા ગામે આરોગ્યક્ષેત્રના માપદંડોમાં રાજ્યકક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સિનિયર સિટીઝન ક્લબે અનોખી પહેલ હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કામધેનુ ગૌશાળા પરિસરમાં અરડૂસી, ગળો, આંબળા સહિતના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે,ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે.આ અસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે,
ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો
શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9:46 કલાકે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.