ગીર સોમનાથ : ઉનાના કાળાપણ ગામની જર્જરિત શાળાના બાળકો પર ઝળુંબતું જીવનું "જોખમ"
શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે
શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે
રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.
ચૈત્ર માસની શનિશ્ચરી અમાસનો અનેરો મહિમા, પ્રાચી તીર્થના મોક્ષ પીપળા ખાતે શ્રદ્ધાળુ ઉમટ્યા
વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવાનો મામલો પોલીસે ગુન્હો નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.