ગીર સોમનાથ : અમૃત સમો કેસર કેરીનો સ્વાદ થયો "કડવો", કેરીના બગીચા વિરાન બનતા આવકમાં ઘટાડો.
કેસર કેરી એ કહી ખુશી, કહી ગમ જેવો ઘાટ સર્જ્યો 80 ટકા જેટલા કેસર કેરીના બગીચા વિરાન બન્યા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં ઘટાડો
કેસર કેરી એ કહી ખુશી, કહી ગમ જેવો ઘાટ સર્જ્યો 80 ટકા જેટલા કેસર કેરીના બગીચા વિરાન બન્યા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં ઘટાડો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
પાણીના કકળાટે એક વ્યક્તિનો લીધો ભોગ, નજીવી બાબતે યુવક પર ચપ્પુ વડે હુમલો સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું
શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે
રાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.
ચૈત્ર માસની શનિશ્ચરી અમાસનો અનેરો મહિમા, પ્રાચી તીર્થના મોક્ષ પીપળા ખાતે શ્રદ્ધાળુ ઉમટ્યા
વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવાનો મામલો પોલીસે ગુન્હો નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ