અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025માં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,
અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિતે ફૂટપાથ પર વેપાર કરતા વેપારીઓને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરીને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2024 દરમ્યાન નવલા નોરતામાં જાણીતા ગીતકાર પ્રિયાંશ શાહ વિશેષ ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું